શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

મંગળવાર, 29 જૂન, 2010

મૃગજળ




ત્રિપદી:-

આભાસી અસ્તિત્વ છતાં

પહોચાડી દીધાં અમને રણ થી રસ્તા સુધી


મૃગજળ હંમેશા છળનારાં નથી હોતાં.


રચના:- મનીષા

મંગળવાર, 15 જૂન, 2010


ત્રિપદી:-

પળે પળ ને બનાવે વેરણ એ તારું સ્મરણ છે,
તારા વિનાનું દરેક કદમ;
રણ મા ભૂલું પડેલું હરણ છે.


રચના:-મનીષા